સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ ટાસ્ક
ગુજ ટોક
ગુજ કોસ્ટ
ગુજ કોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 જૂન, 2009
1 એપ્રિલ, 2009
1 એપ્રિલ, 2010
1 જૂન, 2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

બૃહદેશ્વર મંદિર - થંજાવુર
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્
મીનાક્ષી મંદિર - મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP