સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 312
અનુચ્છેદ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ?

જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર
જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર
જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

મહેન્દ્રવર્મન-1
સિંહરિષ્ન
શિવસ્કંદવર્મન
નરસિંહવર્મન-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

મોહનદાસ કરમચંદ ગાંઘી
ખબરદાર
નરસિંહ મહેતા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

મધ્યમપદલોપી સમાસ
બહુવ્રીહિ સમાસ
તત્પુરૂષ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP