સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 312
અનુચ્છેદ 311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
ચરક સંહિતા - તબીબી
માધવ નિદાન - પેથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

પોરબંદર-નટવરસિંહ
વડોદરા-સયાજીરાવ
ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?

ઉત્તર
દક્ષિણ
પશ્ચિમ
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કિરાતાર્જુનીયમ - ભારવિ
ગીતગોવિંદ - જયદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કથાસરિતસાગર - સોમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

મુખ્ય સચિવ
રાહત કમિશનર
CEO-GSDMA
રાહત નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP