સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયો વિકલ્પ ભારતીય લશ્કરના દરજ્જાઓને યોગ્ય ક્રમમાં દર્શાવે છે ? જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર જનરલ, લેફટનન્ટ જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, કર્નલ, બ્રિગેડિયર જનરલ, લેફ્ટનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડિયર જનરલ, મેજર-જનરલ, લેફ્ટનન્ટ જનરલ, બ્રિગેડિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? મહેન્દ્રવર્મન-1 સિંહરિષ્ન શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I મહેન્દ્રવર્મન-1 સિંહરિષ્ન શિવસ્કંદવર્મન નરસિંહવર્મન-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વ વ્યાપાર મંડળ કરાર ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-1-1998 તા. 1-1-1994 તા. 1-1-1996 તા. 1-1-1995 તા. 1-1-1998 તા. 1-1-1994 તા. 1-1-1996 તા. 1-1-1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ? મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી મોહનદાસ કરમચંદ ગાંઘી ખબરદાર નરસિંહ મહેતા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરૂષ સમાસ ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ બહુવ્રીહિ સમાસ તત્પુરૂષ સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP