Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી શામાં ધ્વનીની ઝડપ વધારે હોય છે ? હાઈડ્રોજન પારો આલ્કોહોલ સમુદ્રનું પાણી હાઈડ્રોજન પારો આલ્કોહોલ સમુદ્રનું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રતિક્ષિપ્ત ક્રિયા નિયંત્રણ કોણ કરે છે ? મગજ મસ્તિષ્કચેતા કરોડરજ્જુ સંવેદીચેતા મગજ મસ્તિષ્કચેતા કરોડરજ્જુ સંવેદીચેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાવ્યું હતું ? આણંદ પોરબંદર અંજાર રાજકોટ આણંદ પોરબંદર અંજાર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો બે સંખ્યાઓનો સરવાળો 22 અને તેના વર્ગોનો સરવાળો 404 હોય તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો ? 44 88 48 40 44 88 48 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નેતાજી સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં પહેલી વખત તિરંગો લહેરાવ્યો તેની યાદમાં ભારત સરકાર દ્વારા કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલ ? 50 100 75 125 50 100 75 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ? ડો. એન.એન. એનગુપ્તા રાજેન્દ્રનાથ બેનર્જી રાધાકમલ મુખરજી બોઝેન્દ્રનાથ સીલ ડો. એન.એન. એનગુપ્તા રાજેન્દ્રનાથ બેનર્જી રાધાકમલ મુખરજી બોઝેન્દ્રનાથ સીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP