Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ?

આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ
શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ?

અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે
અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ
આપેલ તમામ
કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP