Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક વસ્તીશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ?

એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે.
દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે.
કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલમ-165 શેની જોગવાઇ કરે છે ?

કોઇપણ વસ્તુની ઝડતી લેવાની
આપેલ પૈકી એક પણ નહીં
મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની
જામિન આપવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP