Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે...

વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા
સામાજિક મનોવિજ્ઞાન
સામાજિક વસ્તીશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

લાયન એક્ટન
ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોક્ષદાયિની સાત નગરીઓ પૈકી "અવન્તિકા" ક્યાં રાજ્યમાં આવેલી છે ?

મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP