Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે.

આ વિધાન સત્ય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ વિધાન અસત્ય છે.
આ વિધાન અર્ધસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

મેનોમીટર
એનીમોમીટર
ક્રોનોમીટર
પાયરેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP