Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
આપેલ તમામ
ઈશારાથી કરેલ
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ?

પાંચ વ્યકિતઓ અથવા વધારે
બે કરતાં વધારે વ્યકિતઓ
પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

આપેલ પૈકી એક પણ નહીં
સારંગદેવ
બૈજુ બાવરા
મર્દાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP