Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય
આપેલ તમામ
દીવાના માણસનું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ?

ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે.
કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે.
બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે.
ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જળ સંચય માટે શરૂ કરેલ ‘સુજલામ્ સુઝલામ્ જળ અભિયાન’ નો સમાપન સમારોહ અમદાવાદના કયા સ્થળે યોજાયો હતો ?

ધંધુકા
ધોળકા
નવાગામ
ધોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP