Talati Practice MCQ Part - 1
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
મીરાંબાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાગર અને શશી કોની કૃતિ છે ?

કાન્ત
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ભવસાગર
જનમટીપ
દીપ નિર્માણ
મારી હૈયા સગડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP