Talati Practice MCQ Part - 1
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
રાણાકુંભાના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

હરિણી
પૃથ્વી
મંદાક્રાંતા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP