Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2% વધશે
3% વધશે
2.5% ઘટશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે બરફના પંખી’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

હસમુખ પટેલ
અનિલ જોષી
રાજેશ વ્યાસ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌથી વધુ અબરખનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

આંધ્રપ્રદેશ
ઓડિસા
પશ્ચિમ બંગાળ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP