Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 370
અનુચ્છેદ 352
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રાણીઓના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે?

બાયોલોજી
કોસ્મોલોજી
ઇકોલોજી
ઇથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલ છે ?

ભરૂચ
ભાવનગર
ગાંધીનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP