Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

કુષાણ
શૃંગ
ગુપ્ત
મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રસિકલાલ પરીખ
કેશવ હર્ષદ ધ્રુવ
જ્યોતીન્દ્ર દવે
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુ. 233 - 245
અ.નુ. 269 – 279
અનુ. 245 - 255
અનુ. 256 - 263

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP