Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 370
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારીયા
કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
A અને B મળી કોઈ કાર્યને 7(1/5) દિવસમાં પૂરું કરે છે. A અને B ની 5 કુશળતાનો ગુણોત્તર 3 : 2 છે, તો “A” એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે ?

10
16
12
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદલિયાની ગાડી' કોનું બાળ કાવ્યસંગ્રહ છે ?

હરીન્દ્ર દવે
સુરેશ જોષી
ચંદ્રકાન્ત શેઠ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP