Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

રાવજી પટેલ
રમેશ પારેખ
ચંદ્રકાન્ત બક્ષી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

ગુજરાત, અરુણાચલ પ્રદેશ
ગુજરાત, આંધ્રપ્રદેશ
ગુજરાત, તમિલનાડુ
હિમાચલ પ્રદેશ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP