Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા
મીરાંબાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો.

રૂા.2000
રૂા.1000
રૂા.1500
રૂા.2500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP