Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘પરમહંસ’ કોનું બિરુદ છે ?

સચ્ચિદાનંદ સ્વામી
અનંતરાય રાવળ
સ્વામી આનંદ
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
જયંત પરીખ
સિતાંશુ યશચંદ્ર
હરીશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

50
40
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
Narration :- “I Said Mr.Ram was teaching the boys."

I said that Mr.Ram had teaching the boys.
I said that Mr.Ram has been teaching the boys
I said that Mr.Ram had been teaching the boys.
I said that Mr.Ram will be Teaching the boys.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP