Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લખવું વાંચવુંએ કઈ કેળવણી નથી. - કૃદંતનો પ્રકાર જણાવો.

સંબંધક કૃદંત
વર્તમાન કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ઝબૂક વીજળી ઝબૂક’ કોની કૃતિ છે ?

ચં.ચી.મહેતા
ઈશ્વર પેટલીકર
ઝીણાભાઈ દેસાઈ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP