Talati Practice MCQ Part - 8
ઘડિયાળમાં છ વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે ?

ઈશાન
વાયવ્ય
અગ્નિ
નૈઋત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ?

લાલ રક્તકણો
સફેદ અને લાલ રક્તકણો
સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ
સફેદ રક્તકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નવલરામ
નંદશંકર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP