Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
અમૃતલાલ વેગડ
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ?

તળાવ
પાણી
ચ્હા
હવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતને કયા હેલિકોપ્ટર વેચવાની અમેરિકાએ મંજૂરી આપી હતી ?

MH-50R (Romeo) Seahawak
MH-40R (Romeo) Seahawak
MH-30R (Romeo) Seahawak
MH-60R (Romeo) Seahawak

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP