Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

જ્યોર્જ ડનલોપ
એડવર્ડ જેનર
કિશ્ચન બનાર્ડ
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંન્યાસી’ સંધિનો કર્યો વિગ્રહ સાચો છે ?

સન + ન્યાસી
સમ્ + નિ: + આસ્તી
સ + નિ + યાસી
સન્નિ + યાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

જયંત પાઠક
હરીન્દ્ર દવે
રમેશ પારેખ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP