Talati Practice MCQ Part - 2
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

મદન મોહન માલવીયા
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંત ખત્રી
કાન્ત
નટવરલાલ પંડ્યા
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગભરદીપ કોની કૃતિ છે ?

પ્રફુલ્લ દવે
હરીન્દ્ર દવે
મકરંદ દવે
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
વ્યતિરેક
અનન્વય
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP