ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -19 થી 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ?

પૂર્ણ બહુમતી
સાદી બહુમતી
વિશિષ્ટ બહુમતી
વાસ્તવિક બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

2 મહિના
1 વર્ષ
3 મહિના
6 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP