ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી
લોકસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 167
અનુચ્છેદ - 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 142
અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 129
અનુચ્છેદ - 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ટી.એન. સત્યપંથી
એન. ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડી
આર.કે. સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP