Talati Practice MCQ Part - 2
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો.

પ્રતિનિધી
પ્રતિનીધિ
પ્રતિનિધિ
પ્રતિનીધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

15
18
17
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP