Talati Practice MCQ Part - 2
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

28 મીટર
30 મીટર
36 મીટર
34 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ?

મહંમદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ
ગ્યાસુદ્દીન મહંમદશાહ
મુઝફ્ફરશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

એચ. એમ. પટેલ
શાંતિલાલ ઝવેરી
ભુલાભાઈ દેસાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP