Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ભોગીલાલ ગાંધી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ગૃહ વપરાશ માટેના AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ?

110 V, 60 Hz
110 V, 50 Hz
220 V, 50 Hz
220 V, 60 Hz

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP