Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ભોગીલાલ ગાંધી
મનુભાઈ પંચોળી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બુલબુલ' કોનું તખલ્લુસ છે ?

હરીશંકર દવે
કેશવહર્ષદ ધ્રુવ
ડાહ્યાભાઈ દેરાસરી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

ગૌરીશંકર જોશી
સ્વામી આનંદ
જયંત પાઠક
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
રસીકલાલ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP