Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

અગિયારમી સદી
બારમી સદી
દસમી સદી
તેરમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

કર્ણાવતી
વારંગલ
કુંતલ
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
આદર્ય અધૂરા રહેવા
સ્વકર્મનું ફળ મળવું
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

ગ્રામલક્ષ્મી
વેવિશાળ
અશ્રુધર
ખેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP