Talati Practice MCQ Part - 2
હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ?

મધ્યમગજ
લંબમજ્જા
બૃહદમસ્તિક
લઘુ મસ્તિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

28 મીટર
30 મીટર
34 મીટર
36 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ?

બ્રહ્મો સમાજ
આર્ય સમાજ
સત્યશોધક સમાજ
આત્મીય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP