ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ? 30 20 25 15 30 20 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. રાધાકૃષ્ણન ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. ઝાકિર હૂસેન ડૉ. હમીદ અન્સારી ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 અનુચ્છેદ 58 અનુચ્છેદ 57 અનુચ્છેદ 59 અનુચ્છેદ 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 19(1) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP