Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

સુશ્રુત
વાગ્ભાટ
નાગાર્જુન
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 20% પાણીવાળું દૂધ મળે ?

10 લિટર
15 લિટર
20 લિટર
25 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કઈ એક રાશી પર 8% વાર્ષિક દર પર 3 વર્ષનું સાદુ વ્યાજ રૂા.960 છે. તથા સમાન ધનરાશી પર 10% વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે (વાર્ષિક) ?

રૂા.720
રૂા.800
રૂા.920
રૂા.840

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP