Talati Practice MCQ Part - 2 ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ? નાગાર્જુન વાગ્ભાટ ચરક સુશ્રુત નાગાર્જુન વાગ્ભાટ ચરક સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ? મહાદેવ દેસાઈ ગૌરીશંકર જોષી ઉમાશંકર જોશી કવિ કાન્ત મહાદેવ દેસાઈ ગૌરીશંકર જોષી ઉમાશંકર જોશી કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "ભાઠા" – તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. દલાલી પથરો ઢેફું ભાલ દલાલી પથરો ઢેફું ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 રાજ 10 મીટર સામેની બાજુએ ચાલે છે. પછી 10 મીટર જમણી બાજુએ ચાલે વળીને 5 મીટર, 15 મીટર અને 15 મીટર ક્રમશઃ ચાલે છે. હવે તેની શરૂઆતના સ્થાનથી કેટલો દૂર હશે ? 20 મીટર 5 મીટર 15 મીટર 25 મીટર 20 મીટર 5 મીટર 15 મીટર 25 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 MS-WORD ના મેનુ બારમાં સામાન્ય રીતે કુલ કેટલા મેનુ હોય છે ? 5 11 9 7 5 11 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP