Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

મહાપ્રસ્થાન
માતૃહૃદય
શ્રણ્વંતુ
લખમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતીય નેવી દ્વારા ભારતમાં કઈ જગ્યાએ Virtual Reality Centre(VRC)નો પ્રારંભ કરવામાં આવ્યો છે ?

નવી દિલ્હી
બેંગલુરુ
ચેન્નઈ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP