Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

જયંતિલાલ ગોહેલ
લાભશંકર ઠાકર
ચુનીરામ ભગત
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

રાજેન્દ્રશાહ
હમીદ અન્સારી
ગોપાલાચારી
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

બીટ્યુમીન
એન્થ્રેસાઈટ
ધુમાડીયો
લિગ્નાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

નર્મદ
સ્વામી આનંદ
ગાંધીજી
સ્વામી સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો.

રૂા. 900
રૂા. 700
રૂા. 600
રૂા. 800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP