Talati Practice MCQ Part - 2
દયમંતી જોષી કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે ?

ઓડિસી
કથકલી
ભરતનાટ્યમ્
કથ્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

આદર્ય અધૂરા રહેવા
એકનું કરેલું બીજાને નડવું
પ્રેમ થવો
સ્વકર્મનું ફળ મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાઘવ
લય, ગતિ
આરોહ, અવરોહ
ગેયતા, લંબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

15
18
17
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP