Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1896
ઈ.સ. 1902
ઈ.સ. 1908
ઈ.સ. 1884

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

દયારામ
પ્રેમાનંદ
અખો
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપો આપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
બેરોમીટર
હાઈગ્રોમીટર
એનિમોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
MS. Wordમાં કેટલી વખત Click કરવાથી આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
4
3
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

નિસ્યંદન
રિવર્સ ઓસ્મોસીસ
ઘનીભવન
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP