Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

નંદ સામવેદી
આર્યપુત્ર
જળ
તપસ્વી સારસ્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
2 વર્ષ પહેલા પિતા-પુત્ર અને બે ભાઈઓની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ?

50
45
60
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉશનસ્’ કોનું ઉપનામ છે ?

મણિશંકર ભટ્ટ
ગૌરીશંકર જોષી
રતિલાલ રૂપાવાળા
નટવરલાલ પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP