Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ચંપારણ
ખેડા
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

શ્રીમતી એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
નારાયણ ગુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
બોટાદકર
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા
પુર્વરાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?

26 જાન્યુઆરી, 1959
15 ઓગસ્ટ, 1959
30 જાન્યુઆરી, 1959
2 ઓક્ટોબર, 1959

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP