Talati Practice MCQ Part - 3 નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ? આપેલ પૈકી એક પણ નહીં ચંપારણ ખેડા બારડોલી આપેલ પૈકી એક પણ નહીં ચંપારણ ખેડા બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રીમતી એની બેસન્ટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ નારાયણ ગુરુ શ્રીમતી એની બેસન્ટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ નારાયણ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી બોટાદકર કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી બોટાદકર કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પુર્વરાગ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમૃતા પુર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયારે કરવામાં આવી હતી ? 26 જાન્યુઆરી, 1959 15 ઓગસ્ટ, 1959 30 જાન્યુઆરી, 1959 2 ઓક્ટોબર, 1959 26 જાન્યુઆરી, 1959 15 ઓગસ્ટ, 1959 30 જાન્યુઆરી, 1959 2 ઓક્ટોબર, 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP