Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

ઢાલગરવાડ
દરિયાપુર
માણેકચોક
આસ્ટોડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

મેહમૂદ બેગડા
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
અહમદ શાહ
દાઉદખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

કલાપી
ન્હાનાલાલ
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP