Talati Practice MCQ Part - 3
પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ?

બાષ્પીભવન
નિસ્યંદન
ઘનીભવન
રિવર્સ ઓસ્મોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યની અંદર જ માલ-સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ક્યારથી અમલી બનશે ?

1 સપ્ટેમ્બર, 2018
1 એપ્રિલ, 2018
1 ફેબ્રુઆરી, 2018
1 જૂન, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગા પર્વત ક્યા જીલ્લામાં આવેલો છે ?

સાબરકાંઠા
મહેસાણા
પાટણ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP