Talati Practice MCQ Part - 4
કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ?

ઓમાન
નૂરસુખ્તાન
અકમેલા
જોર્માત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ?

પંચમહાલ
ખેડા
અરવલ્લી
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી રાજનાથ સિંહ
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

ગુણવંત આચાર્ય
કેશવહર્ષદ ધ્રુવ
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP