Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

વેણીભાઈ પુરોહિત
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બાલશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

અડાસ
ભૂચરમોરી
હળવદ
ધ્રાંગધ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આપેલ સમીકરણ ખોટું છે. તેમને સાચું બનાવવા કયા બે ચિહ્નની અદલા બદલી કરવી જોઈએ ?
16 ÷ 8 - 5 x 2 + 6 = 9

÷ અને ×
+ અને ×
– અને +
+ અને ÷

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
ઝીણાભાઈ દેસાઈ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

4 : 5
3 : 4
1 : 2
5 : 8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP