Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

નરસિંહરાવ દિવેટીયા
વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બાલશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

પ્રભાતિયા - નરસિંહ મહેતા
છપ્પા - અખો
ગરબી - દયારામ
ભજન - તુલસીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP