Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

સુન્દરમ્
ઉમાશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
ખંડકાવ્ય
ગરબી
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

યુએઈ
સાઉદી અરેબિયા
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો કોઈ રકમ સાદા વ્યાજે 9 વર્ષમાં વર્ષમાં બમણી થાય તો 8 ગણી કેટલા વર્ષમાં થાય ?

19 વર્ષ
21 વર્ષ
16 વર્ષ
28 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ?

8 ઓગસ્ટ, 1956
9 સપ્ટેમ્બર, 1956
9 ઓગસ્ટ, 1956
13 ઓગસ્ટ, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP