Talati Practice MCQ Part - 4 ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ? નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા બાલશંકર કંથારીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ? સુન્દરમ્ ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી સુન્દરમ્ ઉમાશંકર જોષી કાકાસાહેબ કાલેલકર ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ? યુએઈ સાઉદી અરેબિયા જાપાન અમેરિકા યુએઈ સાઉદી અરેબિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જો કોઈ રકમ સાદા વ્યાજે 9 વર્ષમાં વર્ષમાં બમણી થાય તો 8 ગણી કેટલા વર્ષમાં થાય ? 19 વર્ષ 21 વર્ષ 16 વર્ષ 28 વર્ષ 19 વર્ષ 21 વર્ષ 16 વર્ષ 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત વિદ્યાર્થી પરિષદે શહિદ દીનની ઉજવણી ક્યારે કરી ? 8 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 9 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 8 ઓગસ્ટ, 1956 9 સપ્ટેમ્બર, 1956 9 ઓગસ્ટ, 1956 13 ઓગસ્ટ, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP