Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

વેણીભાઈ પુરોહિત
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બાલશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

420
400
440
380

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

મેલેરિયા
થેલેસેમીયા
કમળો
ન્યૂમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP