Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

અવ્યયીભાવ
કર્મધારય
તત્પુરુષ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ભાગીરથી
ક્રિષ્ના
ગોદાવરી
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
નર્મદા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP