Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
જલારામ બાપા
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રાજ્યના આયોજનપંચના કોણ હોય છે ?

મુખ્યમંત્રી
ધારાસભ્ય
રાજ્યપાલ
સંસદ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-12 વર્ષ
0-5 વર્ષ
0-1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયો એકપદપ્રધાન સમાસ નથી.

તત્પુરુષ
બહુવ્રીહી
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP