Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા મહારાજ 'બોરીગવાળા મહારાજ' તરીકે જાણીતા હતા ?

સ્વામી સચ્ચિદાનંદ
જલારામ બાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ભગવતસિંહજી
ગાંધીજી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચાર ક્રમશઃ એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ?

1599
1591
1677
1763

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
25 જાન્યુઆરી, 2018ના ભારત-આસિયાન સંમેલનનું આયોજન ક્યા થયું હતું ?

અમદાવાદ
આપેલ પૈકી એક પણ નહીં
દિલ્લી
મુંબઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP