નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

નફો = વેચાણ કિંમત – પડતર કિંમત
ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દુકાનદાર નં.1 ખરીદી પર 15% અને 15% વળતર આપે છે. દુકાનદાર નં.2 ખરીદી પર 10% અને 20% બે વળતર આપે છે. દુકાનદાર નં.3 ખરીદી ૫૨ 25% અને 5% બે વળતર આપે છે. કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય ?

દુકાનદાર નં.1
દુકાનદાર નં.2
દુકાનદાર નં.3
બધે સરખો જ ફાયદો થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP