Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

ઝફરખાન
કુતુબુદ્દીન
અહમદશાહ -૧
તાતરખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

11 એપ્રિલ
10 એપ્રિલ
13 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
ચિનુ મોદી
અશ્વિન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયો પર્વત હિંદુ, મુસ્લિમ અને જૈન લોકો માટે તીર્થધામ છે ?

ગબ્બર
શેત્રુંજય
આબુ
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP