ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

નર્મદ
ગુલફામ
બાલાશંકર કંથારિયા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
બળવંતરાય ઠાકોર
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષા પરના પ્રભુત્વને લઈને 'સવાઈ ગુજરાતી' તરીકે કોણ ઓળખાય છે ?

કાકા કાલેલકર
જલન માતરી
ઈવા ડેવ
જોસેફ મૅકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
શોધું છું હું એવી જ કવિતા
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP