Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

અકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
સહાયકારક ક્રિયાપદ
સકર્મક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ?

કવિ નાન્હાલાલ
બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP