ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

ચામુડરાજ
કુમારપાળ
કર્ણદેવ
દુર્લભરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

મુઝફ્ફરશાહ બીજો
કુતુબુદ્દીન અહમદશાહ
મહંમદ બેગડો
નાસુરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?

ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ
સન્યાસ આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

જવાહરલાલ નેહરુ
મીરાબેન
મહાદેવભાઈ દેસાઈ
દીનબંધુ એન્ડ્રુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP