Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

સહ્યાદ્રી
સાતપૂડા
અરવલ્લી
વિંધ્યાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

15 ઑગસ્ટ, 2016
26 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 2015
2 ઑક્ટોબર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

લાલા લજપતરાય
ગોવિંદ ગુરુ
ચંદ્રશેખર આઝાદ
બિરસા મુંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP