Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

એકાંકી
પદ
નિબંધ
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ?

12 ટકા
5 ટકા
10 ટકા
15 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

11250
10000
13500
12200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

સુપરસોનિક
અલ્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક
ઇન્ટ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP