Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

એકાંકી
પદ
નિબંધ
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

નિપાત
સંયોજક
પ્રત્યય
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
મિસ્ત્રી, મ્યાન, મધ, મસ્ત, મંત્ર, માર્ચ

મસ્ત, મંત્ર, મધ, માર્ચ, મ્યાન, મિસ્ત્રી
મ્યાન, મધ, માર્ચ, મિસ્ત્રી, મસ્ત, મંત્ર
મધ, મ્યાન, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી
મધ, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી, મ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ત્રિભુવનદાસ પટેલ
સરદાર પટેલ
મૂળચંદ વીરચંદ શેઠ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP