Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

પદ
એકાંકી
નવલિકા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.
દીઠા દેવને પહોંચી જાત્રા

નજરમાં સ્વાર્થ હોવો.
ભાગ્ય બળવાન હોય તો બધું મળે
બધે જ ઈશ્વર દેખાવા
જ્યાં ત્યાં કામ પતાવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ?

સ્મૃતિગ્રંથ
છડ્દર્શન
ઉપનિષદ
પુરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP