Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

એકાંકી
નિબંધ
નવલિકા
પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

મેન્ડેલીફે
ડોબરેનરે
ડાલ્ટને
ન્યુલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વ્યક્તિ એક સ્કૂટરને 4500 રૂ. માં ખરીદે છે. તેની ઉપર 1500 રૂપિયા જેટલો ખર્ચ કરે છે અને 9000 રૂ.માં વેચી દે છે. તો તેને કેટલા ટકા નફો થયો ?

50%
75%
30%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP