Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
Translate the sentence into English.
“રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.”

The Ramcharitmanas are written by Tulsidas.
The Tulsidas was written The Ramcharitmanas.
The Ramcharitmanas was written by Tulsidas.
The Ramcharitmanas will be written by Tulsidas.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.
તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

ભરૂચ
રાજકોટ
જુનાગઢ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP