Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

સુરેશ જોશી
ચંદ્રવદન મહેતા
મકરંદ દવે
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

ભીમદેવ બીજો
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ?

ચોથા મંડળમાં
ત્રીજા મંડળમાં
પ્રથમ મંડળમાં
બીજા મંડળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP