Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

મકરંદ દવે
સુરેશ જોશી
ચંદ્રવદન મહેતા
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

દલપતરામ
નર્મદ
મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

તૃતીયા
ચતુર્થી
પ્રથમા
દ્વિતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
a. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા
b. મહાલવારી પદ્ધતિના પ્રણેતા
c. કાયમી જમાબંધી દાખલ કરનાર
d. દ્વિમુખી શાસન નાબૂદ કરનાર
1. થૉમસ મુનરો
2. હોલ્ટ મેકેન્ઝી
3. કોર્નવોલિસ
4. વોરન હેસ્ટિંગ

d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4
c-1, d-2, a-3, b-4
b-1, a-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP