Talati Practice MCQ Part - 6
‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો.

દષ્ટાંતવાચક
કારણવાચક
સમુચ્યયવાચક
પર્યાયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

મસ્તુપુરા
અમદાવાદ
નિંગાળા
સાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

36 કલાક
6 કલાક
7 કલાક
42 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ?

નર્મદા
વલસાડ
ડાંગ
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP