Talati Practice MCQ Part - 6
સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ?

અફઘાનિસ્તાન
બર્મા
ઇન્ડોનેશિયા
સિંગાપોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધીને લખો.
દીઠા દેવને પહોંચી જાત્રા

નજરમાં સ્વાર્થ હોવો.
ભાગ્ય બળવાન હોય તો બધું મળે
બધે જ ઈશ્વર દેખાવા
જ્યાં ત્યાં કામ પતાવ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

પદ
નવલિકા
એકાંકી
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે.