Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

ચુનીલાલ આશારામ ભગત
નરહરિ પરીખ
અમૃતલાલ ઠક્કર
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પતકાઈ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે ?

હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
બિહાર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ?

5 ટકા
12 ટકા
15 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

ડૉ. હસુ યાજ્ઞિક
દરબાર પુંજાવાળા
રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP