Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

ડૉ. હસુ યાજ્ઞિક
રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ
સંતરામ મંદિર
મોહનલાલ પંડ્યાનું મકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ?

જી.વી.કે. રાવ
કે. સંથાતમ સમિતિ
રસિકલાલ પરીખ
એલ.એમ. સિંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP