Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ? ડૉ. હસુ યાજ્ઞિક રવીન્દ્રનાથ ટાગોર કિશોર મકવાણા દરબાર પુંજાવાળા ડૉ. હસુ યાજ્ઞિક રવીન્દ્રનાથ ટાગોર કિશોર મકવાણા દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3/2 : 7/8 : 4/5 : X માં X ની કિંમત શોધો. 12/25 7/5 2/5 21/20 12/25 7/5 2/5 21/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ભોરંગ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ભંફોડી રીંગણ નાગ ભૌગળો ભંફોડી રીંગણ નાગ ભૌગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ? જી.વી.કે. રાવ કે. સંથાતમ સમિતિ રસિકલાલ પરીખ એલ.એમ. સિંધવી જી.વી.કે. રાવ કે. સંથાતમ સમિતિ રસિકલાલ પરીખ એલ.એમ. સિંધવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP